Showing posts with label Historical Wadhwan City. Show all posts

Historical Wadhwancity

Historical Wadhwancity

વઢવાણ શહેર કે જે ઝાલાવાડ તરીકે પ્રખ્યાત છે કે જે સંતો,મંહ્તો અને કવીઓની જન્મ ભુમી છે. ક્વી શ્રી દલપત રામ તેમના દીકરા  કવિ શ્રી નાન્હાલાલ, બચુદાન ગઢવી-જગ વિખ્યાત લોકસાહિત્યકાર , સી.યુ.શાહ-અનેક શૈક્ષણીક સંસ્થા નું નિર્માણ કરનાર દાનવીર, બાબુ ભાઇ રાણપુરા-લોક સાહિત્યકાર જગદીશ ત્રિવેદી-હાસ્ય કલાકાર, સંત શ્રી વજાભગત-કોઠારિયા. જેવા ખ્યાતનામ કલાકર કે જેમને આખી...