Showing posts with label Surendranagar. Show all posts

Feelings of working women

Feelings of working women

મિત્રો , આજની આ પોસ્ટ સમજવી થોડી મુશ્કેલ છે એટલે બે વખત વાંચવા માટે વિનંતિ કરુ છું અને જો આ પોસ્ટ સમજાય જાય તો તો બેડો પાર.જરૂર વાંચજો,ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો... કાલે તમને કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે, પણ જરા આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો : આ એક એવી...

Customer care service of common man

Customer care service of common man

એક સાવ સામાન્ય સ્થિતીના ભાઇ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મર્યાદિત આવક અને બે દિકરા તથા એક દિકરીની જવાબદારી. આવી પરિસ્થિતીમાં પણ એમણે શરુ કરેલી એક સેવાની નાની પણ પ્રેરણાદાયી પ્રવૃતિથી પરિચિત થવા જેવુ છે. સુરેન્દ્રનગર – અમદાવાદ રૂટની બસમાં કંડકટર તરીકેની એમની ફરજ. બપોરના 1 વાગે સુરેન્દ્રનગરથી બસ રવાના...

An amazing places of Surendranagar District

An amazing places of Surendranagar District

સુરેન્દ્રનગર જીલ્‍લાના જોવાલાયક સ્‍થળો..... વઢવાણ  સુરેન્‍દ્રનગરથી ત્રણેક કિ.મી. ના અંતરે ૪૫૦ વર્ષ પુરાણું વડવાળા મંદિર આવેલું છે. જ્યાં સમગ્ર ગુજરાતમાંથી રબારીઓ દર્શનાર્થે આવે છે. વઢવાણથી ચૌદ કિ.મી. ના અંતરે દેદાદરા ગંગવો કું ડ આવેલો છે. આ ચાલુક્ય કાળનો હોવાની માન્‍યતા છે. એ જ રીતે વઢવાણમાં સંવત ૧૯૬૯ માં બાંધવામાં આવેલા ગંગાવાવ પ્રાચીન વાવ...

Historical Wadhwancity

Historical Wadhwancity

વઢવાણ શહેર કે જે ઝાલાવાડ તરીકે પ્રખ્યાત છે કે જે સંતો,મંહ્તો અને કવીઓની જન્મ ભુમી છે. ક્વી શ્રી દલપત રામ તેમના દીકરા  કવિ શ્રી નાન્હાલાલ, બચુદાન ગઢવી-જગ વિખ્યાત લોકસાહિત્યકાર , સી.યુ.શાહ-અનેક શૈક્ષણીક સંસ્થા નું નિર્માણ કરનાર દાનવીર, બાબુ ભાઇ રાણપુરા-લોક સાહિત્યકાર જગદીશ ત્રિવેદી-હાસ્ય કલાકાર, સંત શ્રી વજાભગત-કોઠારિયા. જેવા ખ્યાતનામ કલાકર કે જેમને આખી...

Surendranagar Railway Station

Surendranagar Railway Station

An unseen beauty of Surendranagr Railway station, You can check the HD images and lightnings in pics. ...