
Sayla Dham (ભગત નું ગામ )
સાયલા ધામ એ સુરેન્દ્રનગર જીલ્લા નો એક તાલુકો છે જે લાલજી મહારજ ની જગ્યા તરીકે વિશ્વભર માં પ્રખ્યાત છે. ...
સાયલા ધામ એ સુરેન્દ્રનગર જીલ્લા નો એક તાલુકો છે જે લાલજી મહારજ ની જગ્યા તરીકે વિશ્વભર માં પ્રખ્યાત છે. ...
કહેવાય છે કે શ્રદ્ધા એ એક અલૌકિક તાકાત છે અને મંદિર એ શ્રદ્ધા નું સ્થાન. આવું જ એક પ્રખ્યાત મંદિર વઢવાણ સીટી નજીક આવેલું છે, મેલડી માં નું મંદિર. ખાસ કરી ને રવિવારે અહી બહુ મોટી સંખ્યા માં દર્શનાર્થી ઓ આવતા હોઈ છે. ...
શ્રી સ્વામીનારાયણ મંદિર, વઢવાણ સીટી. એક અદ્ભુત મંદિર જ્યાં માનસિક તેમજ અલોકિક શાંતિ તથા ભક્તિભાવ નો અનુભવ.તહેવારો ના દિવસો માં ભગવાન શ્રી ના શણગાર આંખો ને મોહી લે તેવા હોઈ છે. મન કરે મારા પ્રભુ ને નિહાળ્યા જ કરું. ભગવાન ની સાક્ષાત અનુભૂતિ કરાવતું ભક્તિ ધામ વઢવાણ સ્વામીનારાયણ મંદિર. ...
શાળા એ જીવન નું ઘડતર છે. મારા જાણવા મુજબ શેઠ શ્રી એન ટી એમ શાળા માં નહિ ક આપણેજ પરંતુ અપના માતા પિતા નું પણ ભણતર થયેલું હશે. ...
All the festivals have their unique importance. Where Janmashtami owns an unique experience to celebrate the joy. It is a festival of excitement and outings where we enjoy with friends and families at funfairs. Usually, There are 3-4 funfairs in the town. But specially Wadhwan city have really a great fun fair where...