Historical Wadhwancity










































વઢવાણ શહેર કે જે ઝાલાવાડ તરીકે પ્રખ્યાત છે કે જે સંતો,મંહ્તો અને કવીઓની જન્મ ભુમી છે.
ક્વી શ્રી દલપત રામ તેમના દીકરા  કવિ શ્રી નાન્હાલાલ, બચુદાન ગઢવી-જગ વિખ્યાત લોકસાહિત્યકાર ,
સી.યુ.શાહ-અનેક શૈક્ષણીક સંસ્થા નું નિર્માણ કરનાર દાનવીર, બાબુ ભાઇ રાણપુરા-લોક સાહિત્યકાર
જગદીશ ત્રિવેદી-હાસ્ય કલાકાર, સંત શ્રી વજાભગત-કોઠારિયા. જેવા ખ્યાતનામ કલાકર કે જેમને આખી દુનિયા માં ઝાલાવાડ નુ નામ રોશન કર્યુ છે આ ઇ ઝાલાવાડ !!!! આ સોરાષ્ટ્ર નો ગેટ છે કે જ્યાં થી સોરાષ્ટ્ર ની હદ શરૂ થાય છે.ગુજરાત ની વચે આવેલુ આ વઢવાણ ગુજરાત નુ હાર્ટ્ કેહવાય છે.ભારત મા વઢવાણ એક જૈંન સ્થાનક્વાસી માટે નુ મેઇન સેન્ટર છે જે થી આ શહેર ને વાણીક ઓનુ સીટી પણ કહેવામા આવે છે.વઢવાણ ના જોવાલાયક સ્થળો વિન્ટેજ કાર,માધાવાવ અને સાત દરવાજા ,હવા મહેલ ,સતી રાણક દેવી નું મંદિર,સ્વામી નારાયણ મંદિર વગેરે ઘણા ખ્યાતનામ સ્થળો છે

1 comment: